પ્રવુતિઓ

શ્રી સોમનાથ મહાદેવ હમેશા વિવિધ પ્રવુતિઓથી ધબકતું રહે છે. અહી નીચે મુજબની વિવિધ પ્રવુતિઓનું સંચાલન કરવામાં આવે છે.

  • અન્નક્ષેત્ર
  • ગૌ શાળા
  • રામ ધૂન
  • બાળ પ્રાથના
  • તહેવારોની ઉજવણી
  • યજ્ઞ અને વૈદિક કર્મ
  • જ્યોતિષ અને શાંતિ કર્મ